દિલમાં થતી લાગણીનો સ્પર્શ ક્યાં શોધું,
ઘાયલ અવસરમાં થતો હવે પ્રેમ ક્યાં શોધું,
દિલના તો વાયદા હતા ઘણા,
પણ હવે એ મુલાકાત ક્યાં શોધું,
અંધકારે આવીને ઉભો સુરજ તણું અજવાળું ક્યાં શોધું,
ચાહતની રંગીન ચાદરોમાં મીઠા સમાણા ક્યાં શોધું,
ખુદ પ્રેમી જ થયા પરાયા પછી,
પરાયામાં મારો પ્રેમ ક્યાં શોધું..
--ઇન્દ્રજીતસિંહ વાઘેલા--
No comments:
Post a Comment