અશક્યતાને શબ્દોના
બંધારણની જરૂર હોય છે,
અને શક્યતાને સ્પર્શના
આવરણની જરૂર હોય છે.
શબ્દોની અસ્તિત્વતાને
શોધવાની જરૂર હોય છે,
રચના ગમે તેવી હોય તેને
વાસ્તવિક્તાની જરૂર હોય છે.
રૂપ-શંિગાર તો હોય પણ
તેને દ્રષ્ટિની જરૂર હોય છે,
હૃદયનું ઊંડાણ ગમે તેવું હોય તેને
ખોળવાની જરૂર હોય છે.
આમ તો પ્રેમમાં કાવ્ય રચાઈ
જ જાય,
પણ તેને એક ‘શાયર’ની
જરૂર હોય છે.
વિનય બી.પ્રજાપતિ બિલીમોરા (નવસારી)
બંધારણની જરૂર હોય છે,
અને શક્યતાને સ્પર્શના
આવરણની જરૂર હોય છે.
શબ્દોની અસ્તિત્વતાને
શોધવાની જરૂર હોય છે,
રચના ગમે તેવી હોય તેને
વાસ્તવિક્તાની જરૂર હોય છે.
રૂપ-શંિગાર તો હોય પણ
તેને દ્રષ્ટિની જરૂર હોય છે,
હૃદયનું ઊંડાણ ગમે તેવું હોય તેને
ખોળવાની જરૂર હોય છે.
આમ તો પ્રેમમાં કાવ્ય રચાઈ
જ જાય,
પણ તેને એક ‘શાયર’ની
જરૂર હોય છે.
વિનય બી.પ્રજાપતિ બિલીમોરા (નવસારી)
No comments:
Post a Comment