Pages

Monday 8 April 2013

ઈંતઝાર


વહે છે લાગણીના વહેણ કોઈ  અલગ દિશામાં
એટલું કહું ''હર  સરિતા ને સાગર મળતાં નથી.''
જીદ ખોટી છે એને છોડી દો 'જીનુ'
કે, કોઈ'દી  ઝેરનાં પારખાં થતાં નથી.
હંમેશા મળે છે  કેમ તમને મહોબ્બતની  સજા
મહોબ્બત તો ઈબાદત છે કોઈ ખતા નથી.
બસ, હવે સમજી લો એમની ચાલ-ઢાલ
એમની આંખોમાં હવે વફા નથી.
'
જીનુંલગાવી લો દિલને કોઈ ઔરથી
હવે એમના ઈંતઝારમાં મજા નથી.
-
જીતેન્દ્ર કુમાર (માંડોત્રી- પાટણ)

No comments:

Post a Comment