મિત્ર અંજાન દ્વારા સુચન મુજબ...
શોધતો રહ્યો હું પ્રેમ એમના દિલમા,
પણ પ્રેમ ક્યાથી હોય જ્યા હોય કપટ,
કપટ મા પણ એનુ માપ કાઢવા ગયો,
ત્યારે સમજ્યો યજુઅ હવે ઠોકર ખાઈ ને,
આટલુ કપટ પણ હોય છે કોઇ ના દિલ મા,
પણ છે મને ખબર એ જો બોલાવ્સે પ્રેમથી,
તો હું નફ્ફ્ટ પાછો જઈશ નીલામ થવા પ્રેમ બજારમા
મારે તો પાછા વાળી ન'તું જોવું,
પણ સાદ જ મને એકલો મુકેલા નો સંભળાયો.
છતાં રહું છું ભ્રમ માં કે એક દી' તો મારો ભ્રમ ભાંગશે,
એનાં હ્રુદિયે કો'ક દી તો મારાં માટે પ્રેમ જાગશે.
સંજય જોષી (અંજાન), .. અને ..યજુ
No comments:
Post a Comment