''કાલે આવ્યો 'તો, મારાં આંગણા માં મેહુલો,
અને, આવી ને મનભરી ને વરસ્યો મેહુલો,
મારાં બાગ-બગીચા ને ખુબ ભીંજવ્યા,
સાથે સાથે મને પણ ખુબ ભીંજવી ,
વિદાય વખતે પૂછ્યું મેં મેહુલા ને ..?,
હવે ફરી ક્યારે આવીશ.? ..ને,
જવાબ આપતાં મેહુલા એ કહ્યું : ''હું આવીશ,
જયારે તારે, તારા આંસુઓ ને ફરી,
મારાં બુંદ માં છુપાવવા હોય ત્યારે..."
-પ્રિયંકા ગજ્જર (પંછી)
No comments:
Post a Comment