જંિદગીને શું જાણી હતી ને શું એ નીકળી
જાણ હોવા છતાં એ અજાણ નીકળી.
સુખની સહાનુભૂતિ થઈ નથી હજી,
આ દુઃખોની કૂંપળો ક્યાંથી ફૂટી નીકળી.
સાંભળી હતી દુઃખોની જે વાતો બધી,
લાગે છે વાતો બધી મારી જ નીકળી.
ચિતરવા બેઠો કોઈ સુરાંગના હું
ઘ્યાનથી જોયું તોે તારીજ તસ્વીર નીકળી.
ફાયદો શું? ગઝલ લખવાનો ‘‘પરી’’
મારી જ ગઝલ શાને રડવા નીકળી.
- પ્રણામી રજનીકાન્ત ‘‘રાજન’’ (બામણવાડ)
જાણ હોવા છતાં એ અજાણ નીકળી.
સુખની સહાનુભૂતિ થઈ નથી હજી,
આ દુઃખોની કૂંપળો ક્યાંથી ફૂટી નીકળી.
સાંભળી હતી દુઃખોની જે વાતો બધી,
લાગે છે વાતો બધી મારી જ નીકળી.
ચિતરવા બેઠો કોઈ સુરાંગના હું
ઘ્યાનથી જોયું તોે તારીજ તસ્વીર નીકળી.
ફાયદો શું? ગઝલ લખવાનો ‘‘પરી’’
મારી જ ગઝલ શાને રડવા નીકળી.
- પ્રણામી રજનીકાન્ત ‘‘રાજન’’ (બામણવાડ)
No comments:
Post a Comment